M.K.GANDHI

JAY HIND

" બાળકોને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે. " - પ્રો.યશપાલ , " માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે ; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. " - ઉમાશંકર જોષી , " જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ વ્યક્તિની ખિલવણી થશે. " - માર્ક ટ્વેઇન , " માતૃભાષા વગર નથી આનંદ , નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિત્વવિકાસ. " - રવિન્દ્રનાથ ઠાકુર , " ભાષા જાય તો સંસ્કૃતિ જાય. " - ગુણવંત શાહ

શનિવાર, 13 એપ્રિલ, 2013


ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મહાદેવપુરા પ્રાથમિક શાળા આપનું સ્વાગત કરે છે.............!