M.K.GANDHI

JAY HIND

" બાળકોને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે. " - પ્રો.યશપાલ , " માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે ; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. " - ઉમાશંકર જોષી , " જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ વ્યક્તિની ખિલવણી થશે. " - માર્ક ટ્વેઇન , " માતૃભાષા વગર નથી આનંદ , નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિત્વવિકાસ. " - રવિન્દ્રનાથ ઠાકુર , " ભાષા જાય તો સંસ્કૃતિ જાય. " - ગુણવંત શાહ

અવનવું / જાણવા જેવું

 

શાળામાં થતી પ્રવૃત્તિઓથી શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ તેમજ અન્ય શિક્ષણ પ્રેમીઓ વાકેફ થાય તે હેતુથી અમે અમારી શાળાનું ઈ - મુખપત્ર શરૂ કરેલ છે. જો આપ અમારું ઈ - મુખપત્ર મેળવવા માંગતા હોય તો કૃપા કરી તમારુ ઈ -  મેઈલ આઈડી અમને અમારા ઈ -  મેઈલ આઈડી  mps.prantij.sk@gmail પર મેસેજ કરી મોકલી આપો. અને હા! અમારું ઈ  - મુખપત્ર તમને કેવું લાગ્યું ? એ પણ ચોક્કસથી જણાવજો..................

                                                                                                                                                                                                                                                                                                     

નર્મદા વિષે થોડું




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો