M.K.GANDHI

JAY HIND

" બાળકોને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે. " - પ્રો.યશપાલ , " માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે ; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. " - ઉમાશંકર જોષી , " જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ વ્યક્તિની ખિલવણી થશે. " - માર્ક ટ્વેઇન , " માતૃભાષા વગર નથી આનંદ , નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિત્વવિકાસ. " - રવિન્દ્રનાથ ઠાકુર , " ભાષા જાય તો સંસ્કૃતિ જાય. " - ગુણવંત શાહ

શાળાનું ઈ-મુખપત્ર

                                                શાળામાં થતી પ્રવૃત્તિઓથી શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ તેમજ અન્ય શિક્ષણ
પ્રેમીઓ વાકેફ થાય તે હેતુથી અમે  અમારી શાળાનું  ઈ- મુખપત્ર   " જ્ઞાનગંગા  "  શરૂ  કરેલ  છે.  જો  આપ 
અમારું  ઈ- મુખપત્ર  મેળવવા   માંગતા  હોય  તો  કૃપા  કરી   તમારુ   ઈ -  મેઈલ   આઈડી  અમને  અમારા   ઈ - મેઈલ   આઈડી  mps.prantij.sk@gmail  પર મેસેજ કરી મોકલી આપો. અને હા! અમારું ઈ  - મુખપત્ર તમને કેવું લાગ્યું ? એ પણ
ચોક્કસથી જણાવજો..................            

 


1 ટિપ્પણી: